1. Home
  2. Tag "Karnavati"

વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન

11 ઓગસ્ટે યોજાનારી વિશાળ તિરંગા યાત્રામાં 11 સ્વાગત સ્ટેજ, લાઇવ પ્રસારણ અને વ્યાપક આયોજન સાથે દેશપ્રેમનો મહોત્સવ અમદાવાદ, 7 ઓગસ્ટ, 2026: વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 11 ઓગસ્ટ, 2026ના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિશાળ તિરંગા યાત્રાનું […]

ભારતને વિશ્વગુરુ બનાવવા માટે દરેક સમાજનું સક્ષમ હોવું જરૂરી છે

સરસપુરમાં શિક્ષિત યુવા વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્રના કાર્યાલયનું ઉદ્દઘાટન અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Every society needs to be capable રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પ્રેરિત ઘૂમંતુ કાર્ય અને શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા “વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્ર” કાર્યાલયનું સરસપુર, કર્ણાવતી ખાતે ૨૧/૧૨/૨૦૨૫ રવિવારે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો. સુનિલભાઈ બોરીસા, સામાજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code