વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન
11 ઓગસ્ટે યોજાનારી વિશાળ તિરંગા યાત્રામાં 11 સ્વાગત સ્ટેજ, લાઇવ પ્રસારણ અને વ્યાપક આયોજન સાથે દેશપ્રેમનો મહોત્સવ અમદાવાદ, 7 ઓગસ્ટ, 2026: વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 11 ઓગસ્ટ, 2026ના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિશાળ તિરંગા યાત્રાનું […]


