1. Home
  2. Tag "kevadia"

કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે. જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે […]

કેવડિયા ખાતે 26મી ઓક્ટોબરે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણ સમિટ યોજાશે

ગાંધીનગરઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020ના વિવિધ પાસાઓ અંગે ચર્ચા અને વિચાર-વિમર્શ કરવા માટે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.26 ઓક્ટોબર, 2023ના રોજ નર્મદા જિલ્લાના ટેન્ટ સિટી-2, કેવડિયા ખાતે એક દિવસીય શિક્ષણ સમિટ “વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ શિક્ષણ સમિટનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના […]

આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પીએમ મોદીની સામે પરફોર્મ કરશે

અંબાજી:બનાસકાંઠા જિલ્લાના અંબાજી નગરના આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં વડાપ્રધાનની સામે પરફોર્મ કરશે.રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયાની મુલાકાત લેશે. એવું પહેલીવાર નથી કે જ્યારે વડાપ્રધાન માટે મ્યુઝિકલ બેન્ડ પરફોર્મ કરશે. 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ, જ્યારે વડાપ્રધાન અંબાજી, ગુજરાતની મુલાકાતે ગયા હતા, ₹7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જ્યારે તેઓ જાહેર […]

UN મહાસચિવને મળ્યા PM મોદી – બન્ને નેતાઓએ કેવડિયા ખાતે ‘મિશન લાઈફ અભિયાન’નો આરંભ કરાવ્યો 

પીએમ મોદીએ યુએન મહાસચિવ સાથે કરી મુલાકાત મિશન લાઈફ અભિયાનનો કરાવ્યો આરંભ અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુડરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ 20 ઓક્ટોબરે ગુજરાતના કેવડિયા ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી છે.આ સાથે જ બેઠક બાદ પીએમ મોદીએકેવડિયાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રી […]

કેવડિયા ખાતે પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન અને BSNL અને BBNની સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને એકતા નગર (કેવડીયા) ખાતે ,સરદાર સરોવર નર્મદા નિગમના સર્કિટ હાઉસ ખાતે  પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, BSNL અને BBNની  કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ સમીક્ષા બેઠકમાં વિવિધ  વિભાગો દ્વારા કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, BSNL અને BBNની  કામગીરીની સમીક્ષા બેઠકમાં […]

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે,આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર

સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું થશે આયોજન આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર આગામી 5,6 અને 7 મે ના રોજ યોજાશે આ શિબિર  અમદાવાદ:આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.5, 6 અને 7 મે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-2 ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું […]

કેવડીયા ખાતે પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા સમર મીટનું આયોજન

અમદાવાદઃ ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય  દ્વારા તા. 19મી એપ્રિલના રોજ સવારે 10થી બપોરે 1 કલાક કલાક સુધી પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે એકતા નગર, ટેન્ટ સિટી-1  કેવડિયા ખાતે સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટનો ઉદ્દેશ્ય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની અપેક્ષાઓ તરફ ધ્યાન દોરવાનો, નિમ્ન સ્તરે અસરકારક પ્રોગ્રામ અમલીકરણ માટે […]

કેવડિયાનું નવુ નામ એકતાનગર, હાઈવે પરના સાઈન બોર્ડ પણ બદલી દેવાયા

વડોદરાઃ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. રોજબરોજ અસંખ્ય પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે આવે છે. હવે તો કેવડિયા સુધી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેવડિયાનું નામ પણ બદલવામાં આવશે તેવું […]

કેવડિયા રેલવે સ્ટેશનને નવું નામ અપાયું, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા એકતાનગરની ટિકિટ લેવી પડશે

કેવડિયા : રાજ્યમાં સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમને લીધે કેવડિયા દેશભરમાં જાણીતુ બન્યુ હતું. ત્યારબાદ સ્ટચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાતા તેમજ આજુબાજુના સ્થળનો પ્રવાસન તરીકે વિકાસ કરાતા હનવે દુનિયામાં કેવડિયાનું નામ વધુ જાણીતુ બન્યુ છે. આમ વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા કેવડિયા […]

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થાઃ કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવ

અમદાવાદઃ ગુજરાતના કેવડીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં ડાયરેકટર જનરલ સુભાષ ચંદ્રા, કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં એડીશનલ ડાયરેકટર જનરલ (વાઇલ્ડ લાઇફ) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code