ચોમાસામાં સાવધાન: મચ્છરોથી ફેલાતા મલેરિયાના આ લક્ષણોને જરાય ન ગણો સામાન્ય
ચોમાસાની ઋતુ ગરમીથી રાહત આપે છે, પરંતુ સાથે-સાથે અનેક બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદનું પાણી ભરાવાને કારણે મચ્છરોનું પ્રમાણ વધી જાય છે, જેનાથી મલેરિયા જેવી ગંભીર બીમારી ફેલાવાનો ભય રહે છે. મોટાભાગના લોકો મલેરિયાના શરૂઆતી લક્ષણોને સામાન્ય વાયરલ કે ખાલી થાક સમજીને નજર-અંદાજ કરી દે છે, જે પાછળથી મુશ્કેલી સર્જી શકે છે. તબીબી વિશેષજ્ઞોના […]


