1. Home
  2. Tag "Psychology"

ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત પણ ફેમિલી ડૉક્ટરની ઓળખ ઊભી કરશે?

આપણે જ્યારે તાવ આવે, માથું દુખે, પેટમાં દુખાવો થાય અથવા શરીરમાં કોઈ તકલીફ અનુભવાય ત્યારે સામાન્ય રીતે ‘ફેમિલી ડૉક્ટર’ પાસે જઈએ છીએ. ડૉક્ટર પાસે જઈને આપણે પોતાની તકલીફો ખુલ્લા મન સાથે જણાવીએ છીએ. ઘણી વખત કોઈ વાત ભૂલી ન જઈએ તે માટે કેટલાક લોકો પોતાની સમસ્યાઓની યાદી પણ બનાવીને લાવે છે. આપણે શરીરની નાની-મોટી તકલીફોને […]

સિંહે શિકાર કેમ છોડ્યો? ભાવનગરની ઘટના પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન

ભાવનગરના ગરાજિયાની ઘટનાનું વિશ્લેષણ ભાવનગર જિલ્લાના ગરાજિયા ગામે બનેલી ઘટના ખરેખર અત્યંત દુર્લભ છે. પરંતુ તેને “ચમત્કાર” કહેવા કરતાં તેને પ્રાણીના વર્તનશાસ્ત્ર (Animal Behaviour), મનોવિજ્ઞાન (Psychology) અને ક્ષણિક પરિસ્થિતિના વિજ્ઞાન દ્વારા સમજવી વધુ યોગ્ય છે. સિંહ સામાન્ય રીતે જ્યારે શિકાર કરે છે ત્યારે તેનો હેતુ ખોરાક મેળવવાનો હોય છે. પરંતુ દરેક હુમલો ખોરાક માટે જ […]

શું તમે ક્યારેય પોતાની લાગણીઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે અનુભવો છો તેને ખરેખર સમજો છો? આપણે રોજિંદા જીવનમાં અનેક પ્રકારની લાગણીઓ અનુભવીએ છીએ, પરંતુ ઘણી વખત તેને ઓળખવા, સમજવા અને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે સમય કાઢતા નથી. હકીકતમાં, પોતાની લાગણીઓને ઓળખવાની અને સમજવાની ક્ષમતા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય, સંબંધો અને જીવનની ગુણવત્તા માટે ખૂબ જ મહત્વપૂર્ણ […]

વ્યક્તિ ઘડતરઃ સામાજિક કૃતિ ઘડવા માટે પેરેન્ટિંગની કળા મહત્ત્વની આવડત છે

કુદરતે જ્યારે દુનિયાનું સર્જન કરતી વેળા એ તેના દરેક રંગોને ખૂબ જ બારીકાઈથી દરેક સજીવ-નિર્જીવ વસ્તુઓનું સર્જન કર્યું છે. કઈ રીતે બે ઉદ્દીપકમાંથી એક નવો અવશેષ બનવો અને તેનું યોગ્ય વાતાવરણ મળી રહે જેથી તેનામાં ઘડતર અને વિકાસ થાય. દરેક સજીવ તેના બાયોલોજીકલ બંધારણીય આવરણ અનુસાર એક નવા સજીવનું સર્જન કરે છે અને તેના વિકાસ […]

ઝડપી જીવનની સાથે સ્ટ્રેસ(તણાવ) એ આધુનિક જીવનનો પડકાર છે

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ એ ‘સ્ટ્રેસ’ (Stress) શબ્દ આપણા જીવનનો પર્યાય બની ગયો છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જ્યારે બાહ્ય પરિસ્થિતિઓ વ્યક્તિની સહન કરવાની ક્ષમતા કરતા ઘટી જતી હોય છે ત્યારે માનસિક રીતે ખેંચતાણ અનુભવાય છે ત્યારે ‘સ્ટ્રેસ’ કહેવામાં આવે છે. આજે વિધ્યાર્થીના જીવનથી લઈને વૃદ્ધ વ્યક્તિ પણ સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. સામાન્ય અનુભવાતો […]

દિમાગમાં લાખો વિચારો પહેલેથી એટલા છલોછલ ભરેલા હોય છે પછી સાંભળવાની કોઈ જગા જ બચતી નથી

સંબંધો સંવાદથી રચાય છે અને સંવાદ શ્રવણ વિના સંભવ નથી (પુલક ત્રિવેદી) પ્રાચીન ગ્રીકનું શહેર સીનિક. આજે આ શહેર તુર્કીના નામે ઓળખાય છે. સીનિકમાં ડાયોજીનીસ નામનો એક ખૂબ મેઘાવી તત્વચિંતક થઈ ગયો. એણે સેંકડો વર્ષ પૂર્વે એક સરસ વાત કહી હતી કે, ઈશ્વરે માણસને બે કાન અને એક જીભ આપી છે કારણ કે, તે સાંભળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code