1. Home
  2. Tag "Ratnakarji"

ભાજપાની પ્રશિક્ષક-પ્રશિક્ષણ કાર્યશાળા તથા આયોજન બેઠક કલોલ ખાતે યોજાઈ

ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા નિર્માણ અને સતત પ્રશિક્ષણ એ સંગઠનની કાર્યપદ્ધતિનું અભિન્ન અંગ છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓના વૈચારિક ઘડતર, સંગઠનાત્મક કુશળતા અને જનસંપર્ક ક્ષમતાના વિકાસનું અસરકારક માધ્યમ છેઃ શ્રી રત્નાકરજી કાર્યશાળામાં વિવિધ વિષયો માટે જિલ્લા-મહાનગરના વર્ગો માટે વક્તા તરીકે નિયુક્ત પ્રશિક્ષકોને વિષય આધારિત વિગતવાર પ્રશિક્ષણ આપવામાં આવ્યું કલોલ, 5 ઓગસ્ટ, 2026 – […]

ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ  

ગાંધીનગર, 4 જૂન 2026 – ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું 3 જૂનને બુધવારના રોજ આયોજન થયું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત ૨૨ […]

ગુજરાત ભાજપની પ્રદેશ સંકલન સમિતિની રચના, જાણો કોનો સમાવેશ થયો?

ગાંધીનગર, 18 માર્ચ, 2026 ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ સંકલન સમિતિત (કોર ગ્રુપ)ની રચના કરવામાં આવી છે. આ અંગેની આજે જાહેરાત કરવામાં આવી. ગુજરાત ભાજપ દ્વારા જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રદેશ સંકલન સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, સી.આર. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code