આરએસએસના વડા મોહન ભાગવતે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર કહી આ વાત
દિલ્હી: RSS વડા મોહન ભાગવત ગઈકાલે નાગપુરમાં છત્રપતિ શિવાજી મહારાજના 350 વર્ષની રાજ્યાભિષેકની ઉજવણી દરમિયાન એક શાળાના વિદ્યાર્થીઓ, તેમના પરિવારો અને નાગરિકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ભાગવતે કહ્યું કે હિંદુ એ ધર્મ છે જે આ દેશમાં તમામ ધર્મો અને સંપ્રદાયોનું સન્માન કરે છે. આ હિંદુઓનો દેશ છે, હિંદુઓ તેને જ કહે છે જે […]