1. Home
  2. Tag "RSS CHIEF MOHAN BHAGWAT"

આરએસએસના વડા મોહન ભાગવતે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર કહી આ વાત

દિલ્હી: RSS વડા મોહન ભાગવત ગઈકાલે નાગપુરમાં છત્રપતિ શિવાજી મહારાજના 350 વર્ષની રાજ્યાભિષેકની ઉજવણી દરમિયાન એક શાળાના વિદ્યાર્થીઓ, તેમના પરિવારો અને નાગરિકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ભાગવતે કહ્યું કે હિંદુ એ ધર્મ છે જે આ દેશમાં તમામ ધર્મો અને સંપ્રદાયોનું સન્માન કરે છે. આ હિંદુઓનો દેશ છે, હિંદુઓ તેને જ કહે છે જે […]

આરએસએસના વડા મોહન ભાગવત આજથી ચાર દિવસીય ઝારખંડના પ્રવાસે

રાંચી:રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આજથી ચાર દિવસીય ઝારખંડના પ્રવાસે હશે. તે આજે ટ્રેન દ્વારા રાંચી પહોંચશે. તેમની ટ્રેન તપસ્વિની એક્સપ્રેસ સવારે 10.30 વાગ્યે હટિયા સ્ટેશન પહોંચશે. અહીંથી તે રાંચીમાં જ પોતાના પરિચિતના ઘરે જશે. ત્યાંથી બપોરે લોહરદગા જઇશે. નોંધપાત્ર વાત એ છે કે  RSS વડા આજે સાંજે 4 વાગ્યે લોહરદગામાં આયોજિત સંઘ […]

RSS વડા મોહન ભાગવતે અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને વર્લ્ડ ક્લાસ ફિલ્મ ગણાવી

RSS પ્રમુખ મોહન ભાગવતે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના વખાણ કર્યા ગણાવી વર્લ્ડ ક્લાસ ફિલ્મ દિલ્હીઃ- બોલિવૂડની તાજેતરમાં રિલીઝ થયેસી ઐતિહાસિક ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ઘણી ચર્ચામાં છે આ સાથે જ ગૃમંત્રી શાહે પણ આ ફઇલ્મ જોઈને તેની પ્રસંશા કરપી છે ત્યારે હવે આરએસએસ પ્રમુખ મોહન ભઆગવતે પણ આ ફિલ્મ અભઇનેતા સાથએ નિહાળઈ હતી અને તેની પ્રસંશા કરી […]

છેલ્લા 40 હજાર વર્ષોથી દરેક ભારતીયોનું DNA સમાન છે: RSS પ્રમુખ મોહન ભાગવત

હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન કહ્યું – 40 હજાર વર્ષથી પ્રત્યેક ભારતીયોનું DNA સમાન છે આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે જેથી આપણી સંસ્કૃતિ જીવંત છે નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતીયોના DNA […]

હિન્દુ એક્તા મહાકુંભ: RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતનો સંકલ્પ: હિન્દુ ધર્મના સંરક્ષણ માટે આજીવન કાર્યરત રહીશ

ચિત્રકુટ હિન્દુ એક્તા મહાકુંભને RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યું હિન્દુ ધર્મ છોડનારાઓની ઘરવાપસીનો સમય આવી ગયો છે: ડૉ. મોહન ભાગવત આપણે અહંકાર, સ્વાર્થ, છોડીને કામ કરવું અનિવાર્ય છે નવી દિલ્હી: ચિત્રકૂટમાં હિન્દુ એક્તા મહાકુંભને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, હિંદુ ધર્મ છોડીને અન્ય […]

સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવતનું નિવેદન – વર્ષ 1947 નહીં, 2021નું ભારત છે, ભાગલા નહીં પડે

સંઘ પ્રમુખ મોહન ભાગવતનું સ્ફોટક નિવેદન વર્ષ 1947નું નહીં 2021નું ભારત છે હવે ભાગલા નહીં થાય ભારતને ખંડિત કરવાની વાતો વાળ પોતે ખંડિત થઇ જશે નવી દિલ્હી: આજે લેખક કૃષ્ણાનંદ સાગર દ્વારા લિખિત પુસ્તક ‘વિભાજનકાલીન ભારતના સાક્ષી’નો પુસ્તક વિમોચન કાર્યક્રમ નોઇડામાં યોજાયો હતો ત્યારે સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા […]

ભારતે મહાસત્તા નહીં પરંતુ વિશ્વ ગુરુ બનવા માટે પ્રતિબદ્વ રહેવું જોઇએ: સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત

ભારત વિકાસ પરિષદ દ્વારા ડૉ. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન આ સમારોહ દરમિયાન RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત ભારતે વિશ્વ ગુરુ બનવાનું છે: ડૉ. મોહન ભાગવત નવી દિલ્હી: ભારત વિકાસ પરિષદ દ્વારા ડૉ. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત […]

આધ્યાત્મિક શક્તિ જ દેશની સમગ્ર ક્ષમતાનો આધાર છે: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવત

RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતે સંત નામદેવના જન્મસ્થળની મુલાકાત કરી દેશની સમગ્ર ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ છે ભારતની આધ્યાત્મિક શક્તિ વધારવામાં સાધુ-સંતોનો મહત્વનો ફાળો નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ મોહન ભાગવતે  હિંગોલી જીલ્લાના નરસી ખાતે 13મી સદીના સંત નામદેવના જન્મ સ્થળે ગયા હતા. આ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. આ […]

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રીદિવસીય બેઠકનો આરંભ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને લઇને ઠરાવ પસાર

જિહાદી સંગઠનો દ્વારા બાંગ્લાદેશના ઇસ્લામીકરણના ષડયંત્રની કાર્યકારી મંડળે કરી નિંદા કટ્ટરપંથી ઇસ્લામિક શક્તિનું વધતું જોર એ શાંતિપ્રિય દેશોની લોકતાંત્રિક વ્યવસ્થા માટે ખતરો સંઘની કાર્યકારી મંડળની બેઠકમાં બાંગ્લાદેશ હિંસાને લઇને ઠરાવ પસાર નવી દિલ્હી: આજે કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રણ દિવસીય બેઠકનો સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ ભારત […]

વિજયાદશમી ઉત્સવ: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતનું ઉદ્દબોધન, કહ્યું – નિર્ભય બનીને હિંદુ સમાજનું નિર્માણ કરવું પડશે

આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની ઉજવણી આ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા સીમા સુરક્ષા વધુ ચોકસાઈયુક્ત હોવી જોઈએ: ડૉ. મોહન ભાગવત અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ શુક્રવારે પોતાનો 96માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની નાગપુરના રેશિમ બાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code