1. Home
  2. Tag "RSS CHIEF MOHAN BHAGWAT"

આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: RSS પ્રમુખ મોહન ભાગવત

લેખક ઉદય મહુરકર અને ચિરાયુ પંડિતના વીર સાવરકર પરના પુસ્તકનું વિમોચન સ્વતંત્રતા બાદથી જ વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: મોહન ભાગવત વીર સાવરકર મુસ્લિમ વિરોધી ન હતા, તેઓએ ઉર્દુમાં ગઝલ લખી છે નવી દિલ્હી: લેખક, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ઉદય મહુરકર અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર ચિરાયુ પંડિતના પુસ્તક ‘વીર સાવરકર હૂ કુડ […]

RSSના વડા મોહન ભાગવતના દેશહિતને લગતા વિચારો પર વિવાદ નહીં સંવાદ હોય

સુરેશ ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગ્લોબલ સ્ટ્રેટેજીક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક ગોષ્ઠિમાં પ્રસ્તુત કરેલા કેટલાક સરળ, સાચા અને દેશહિત ને લગતા વિચારો રાષ્ટ્રીય સંવાદ માટે મુક્યા છે. તેમણે કહ્યું છે કે (૧) હિન્દુ અને મુસલમાનોના પૂર્વજો એક જ છે માટે આ સંદર્ભ માં બધા જ ભારતીયો હિન્દુ છે (૨) ભારતીય સંસ્કૃતિ […]

RSSના વડા મોહન ભાગવત બે દિવસીય સુરતની મુલાકાતે, ઔદ્યોગિક અને સામાજિક આગેવાનોને મળશે

સુરતઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ગુજરાતની ત્રણ દિવસ મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરાયું. ભાગવતજી સુરતમાં બે દિવસ રોકાણ કરવાના છે. શહેરના અડાજણ ખાંતે આંબેડકર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે રોકાણ કરશે. આજે સવારે તેઓ ટ્રેન મારફત સુરત પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન તેઓ સુરત શહેરમાં […]

ભારતની સમસ્યાઓના નિરાકરણ માટે હિંદુ સમાજ સંગઠિત થાય તે આવશ્યક: ડૉ. મોહન ભાગવત

ઉદેપુરમાં RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે એક કાર્યક્રમ સંબોધિત કર્યો ભારતની સમસ્યાઓના સમાધાન માટે હિંદુ સમાજ સંગઠિત થાય તે આવશ્યક: ડૉ. મોહન ભાગવત શાંતિ અને સત્ય હિંદુઓની વિચારધારા છે: ડૉ. મોહન ભાગવત નવી દિલ્હી: ઉદેપુરમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે, જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિંદુઓની વસ્તી […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું – ભારતમાં વસવાટ કરતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક

હિંદુ-મુસ્લિમો લઇને RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન ભારતમાં રહેતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક જ છે હિંદુ કોઇ સાથે દુશ્માનવટ નથી રાખતા નવી દિલ્હી: હિંદુ અને મુસ્લિમોને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓ અને મુસ્લિમોનો પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિંદુ છે. સમજદાર મુસ્લિમ […]

જ્યાં સુધી ચીન પર નિર્ભરતા રહેશે ત્યાં સુધી ભારતે ઝુકવાનો વારો આવશે: સંઘ પ્રમુખ મોહન ભાગવત

75માં સ્વાતંત્ર્ય દિવસ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઇની એક સ્કૂલમાં ધ્વજવંદન કર્યું ચીન પરની નિર્ભરતા રહેશે ત્યાં સુધી તેને ઝુકવું પડશે મુંબઇ: આજે સમગ્ર ભારતમાં 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. સ્વતંત્રતા દિવસના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે […]

CAA-NRC થી ભારતના મુસ્લિમોને કોઇ પ્રકારની સમસ્યા નહીં થાય: RSS પ્રમુખ મોહન ભાગવત

ગુવાહાટીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન CAA અને NRCથી દેશના મુસ્લિમોને કોઇ સમસ્યા થશે નહીં: મોહન ભાગવત નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ બનાવવામાં આવ્યો નથી ગુવાહાટી: ગુવાહાટીમાં એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ […]

બધા જ ભારતીયોનું DNA એક જ છે: RSS પ્રમુખ મોહન ભાગવત

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું વકતવ્ય દેશના પ્રત્યેક નાગરિકનું DNA એક છે: મોહન ભાગવત પૂજા કરવાની રીતને લઇને લોકો વચ્ચે ભેદ ન કરી શકાય નવી દિલ્હી: મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીયોનું ડીએનએ […]

RSS પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાથી સંક્રમિત, રાજકીય આગેવાનોએ ઝડપી રિકવરી માટે કરી પ્રાર્થના

RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત થયા કોરોનાથી સંક્રમિત તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્ટિપલમાં દાખલ કરાયા RSSના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ મારફતે આ જાણકારી આપવામાં આવી નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે અને દૈનિક ધોરણે કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પણ […]

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત, નાગપુરની હોસ્પિટલમાં દાખલ

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના પોઝિટિવ નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં કરાયા દાખલ 6 માર્ચના રોજ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો  નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. આરએસએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આરએસએસએ ટ્વિટ કર્યું હતું કે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code