ભ્રષ્ટાચારના કેસમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પર વિચારણા કરવી જોઈએઃ અલ્હાબાદ હાઈકોર્ટ
પ્રયાગરાજ, 22 જુલાઈ 2026: અલાહાબાદ હાઈકોર્ટે રામ મંદિરના ચઢાવા (દાન)ની ચોરીના પ્રકરણ અને વધતા જતા ભ્રષ્ટાચાર પર અત્યંત કડક ટિપ્પણીઓ કરતા જણાવ્યું છે કે દેશમાં ભ્રષ્ટાચાર હવે એક સામાન્ય બાબત બની ચૂકી છે. અદાલતે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું કે, અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિર માટે આવેલા દાનમાં ચોરી થવાની ઘટના પણ દેશવાસીઓને શરમમાં મૂકી શકી નથી, […]


