1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન 28મી ડિસેમ્બરના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે
વડાપ્રધાન 28મી ડિસેમ્બરના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે

વડાપ્રધાન 28મી ડિસેમ્બરના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે

0
Social Share
  • 28 મી ડિસેમ્બરે  IIT કાનપુરમાં દીક્ષાંત સમારોહ
  • પીએમ મોદી દીક્ષાંત સમારોહને કરશે સંબોધિત
  • ટ્વિટ કરીને આ અંગે આપી જાણકારી 

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બર 2021 મંગળવારના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે.પીએમ મોદીએ IIT-કાનપુર, અન્ય IIT અને વિશ્વભરમાં ફેલાયેલા વિશાળ IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના ભાષણ સંદર્ભે વિચારો શેર કરવા આહ્વાન કર્યું છે.

એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું;

“હું દીક્ષાંત સમારોહને સંબોધવા માટે આ મહિનાની 28મી તારીખે @IITKanpur ખાતે આવવા માટે આતુર છું. આ એક વાઇબ્રન્ટ સંસ્થા છે, જેણે વિજ્ઞાન અને નવીનતા તરફ અગ્રેસર યોગદાન આપ્યું છે.

હું દરેકને સૂચનો શેર કરવા આમંત્રિત કરું છું.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code