1. Home
  2. ગુજરાતી
  3. મ્યાનમારના દરિયાકાંઠે રોહિંગ્યાઓને લઈ જતી બોટે પલટી મારતા 16ના મોત
મ્યાનમારના દરિયાકાંઠે રોહિંગ્યાઓને લઈ જતી બોટે પલટી મારતા 16ના મોત

મ્યાનમારના દરિયાકાંઠે રોહિંગ્યાઓને લઈ જતી બોટે પલટી મારતા 16ના મોત

0
Social Share
  •  રોહિંગ્યાઓને લઈ જતી બોટે મારી પલટી
  • બોટે પલટી મારતા 16 લોકોના મોત
  • મ્યાનમારના દરિયાકાંઠે બની ઘટના

દિલ્હી:મ્યાનમારના રોહિંગ્યાઓને લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા.અધિકારીઓ અને બચાવ ટીમના એક સભ્યએ મંગળવારે આ જાણકારી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે,આ ઘટના શનિવારે મ્યાનમારના દક્ષિણ પશ્ચિમ કિનારે બની હતી જેમાં 35 લોકો બચી ગયા હતા અને ચાર લાપતા હતા.

યુએન એજન્સી યુએનએચસીઆરએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને એક નિવેદનમાં કહ્યું કે,બાળકો સહિત ઓછામાં ઓછા 17 રોહિંગ્યાઓના મોત થયા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code