1. Home
  2. Tag "Controversial statement"

રૂપાલાના વિવાદીત નિવેદન મામલે શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. દરમિયાન રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપાએ ટીકીટ ફાળવી છે. એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. વિવાદને શાંત કરવા માટે રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગી છે પરંતુ મામલો શાંત થવાને બદલે નવો રંગ પકડ્યો છે અને […]

મોદી સરકાર સામે વિવાદાસ્પદ નિવેદન કરનારા સોરોસને કોંગ્રેસના નેતાએ આડેહાથ લીધા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અયોગ્ય ટીપ્પણ કરનાર અરજપતિ જ્યોર્જ સોરોસને ભાજપના નેતાઓ આડેહાથ લીધા હતા. કોંગ્રેસ પણ મોદી સરકારના સમર્થનમાં આવી છે અને જ્યોર્જ સોરોસનું નિવેદનને બાલીશ ગણાવીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે, પહેલા પણ […]

એલોપેથી પર વાંધાજનક ટિપ્પણી પર બાબા રામદેવની મુશ્કેલી વધી, કોર્ટ ચલાવી શકે કેસ

કોવિડ મહામારી દરમિયાન એલોપેથી પર વાંધાજનક ટિપ્પણીમાં બાબા રામદેવને કોઇ રાહત નહીં દિલ્હી હાઇકોર્ટ આ બાબતે કેસ ચલાવી શકે છે ડોકટર્સના અનેક સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી પર મંથન કરવું આવશ્યક: દિલ્હી હાઇકોર્ટ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અગત્યની ભૂમિકા ભજવનાર એલોપેથી દવા પર વિવાદિત ટિપ્પણી કરીને સંકટમાં મૂકાયેલા બાબા રામદેવને હાલમાં કોઇ રાહત મળે […]

બાબા રામદેવના આ નિવેદનથી રૂચી સોયાની મુશ્કેલીઓ વધી, સેબીએ માંગ્યો જવાબ

સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રૂચી સોયી સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી બાબા રામદેવે નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કર્યું નવી દિલ્હી: સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી છે. સેબે પતંજલિની પેટા કંપની રૂચી સોયાને પછ્યું કે, બાબા રામદેવે નિયમનકારી […]

મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન, કહ્યું – અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો

પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે વાર્તાનો દોર શરૂ કરો નવી દિલ્હી: પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. શનિવારે મહબૂબા મુફ્તીએ તાલિબાનીઓના નામે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તાલિબાને અમેરિકાને ભાગવા મજબૂર […]

કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ ખેડૂતો પર આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો અંગે આપ્યું વિવાદિત નિવેદન મીનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા મવાલી આ પ્રકારે પ્રદર્શન કરવું એ અપરાધિક છે: મીનાક્ષી લેખી નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો ફરીથી આંદોલન પર છે ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોની તુલના મવાલી સાથે […]

બાબા રામદેવનું ફરીથી એલોપેથી પર વિવાદિત નિવેદન, કહ્યું – મેડિકલ અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે

બાબા રામદેવે ફરીથી એલોપેથી પર નિશાન સાધ્યું કહ્યું – મેડિકલનો અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે તેને એલોપેથીમાં એવિડન્સ બેઝડ રિસર્ચ કહેવાય છે નવી દિલ્હી: થોડાક સમય પહેલા એલોપેથી પર વિવાદિત નિવેદન આપીને વિવાદના સૂર છેડ્યા બાદ હવે યોગ ગુરુ બાબા રામદેવે ફરી એકવાર એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદને છંછેડ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code