ભારતની સાથે દુનિયાના અન્ય દેશો પણ તા. 15મી ઓગસ્ટે ઉજવે છે સ્વતંત્રતા દિવસ
દિલ્હીઃ તા.15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો. ભારતે આ પવિત્ર દિવસે જ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. દર વર્ષે ભારતમાં તા. 15મી ઓગસ્ટના રોજ ધામધૂમથી સ્વતંત્રતા પર્વની દેશ ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ભારતની જેમ દુનિયાના અન્ય દેશો પણ તા. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા ઉજવે છે. આ દેશો પણ તા. […]