1. Home
  2. Tag "health"

આ કાળા બીજ સ્વાસ્થ્ય માટે જાદુથી ઓછા નથી.

તુલસીના બીજને બેસિલ સીડ્સ એટલે કે સબજા બીજ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદા કારક છે. કબજીયાત, એસિડિટી, પેટ ફૂલી જવું સામાન્ય બની ગયું છે, પણ તુલસીના બીજ આ સમસ્યામાંથી રાહત અપાવી શકે છે. તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. આ ફાઈબર આપણા પાચન તંત્રને સુરક્ષિત રાખે છે. તુલસીના […]

દૂધ અને ઈંડાથી અનેક ગણી શક્તિશાળી છે આ દાળ, તેને ભોજનમાં સામેલ કરવાથી મળશે પહેલવાનને ટક્કર મારે તેવી તાકાત

પ્રોટીનની કમી પૂરી કરવા માટે લોકો ઈંડા અને દૂધનું સેવન કરે છે. આ બંન્ને વસ્તુમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે અને તેનાથી મસલ્સને મજબૂત કરી શકાય છે. જો તમે પણ અત્યાર સુધી ઈંડા અને દૂધનું સેવન કરો છો, તો તમારે લોબિયાની દાળ જરૂર ટ્રાય કરવી જોઈએ. તમે જાણીને હેરાન થશો કે એક વાટકી લોબિયા દાળમાં […]

ઉતાવળમાં ખાવાની સ્વાસ્થ પર ખતરનાક અસર….

ઘણા સંસોધનોમાં સાબિત થયું છે કે ઉતાવળમાં ખાવાથી સ્વાસ્થ પર ખતરનાક અસર પડે છે. ઉતાવળમાં ખોરાક ખાવાથી ઘણી બીમારીઓ થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ ખોરાક ચાવી-ચાવીને શાંતિથી ખાવો જોઈએ. મોર્ડન અને ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલમાં લોકો ઘણી વાર ઉતાવળમાં ભોજન લે છે. ઉતાવળથી ખાવાથી શરીરને ઘણા નુકશાન થઈ શકે છે. ઓફીસ જવા […]

જો તમે શરીરમાં આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો જમીન પર સૂવાનું શરૂ કરો થશે ફાયદો

આજકાલની લાઈફસ્ટાઈલ વધુ મોર્ડન અને ઝડપી છે. લોકોને મુલાયમ ગાદલા પર સૂવું ગમે છે. મોટાભાગના લોકો તેમના પલંગ પર જાડા ગાદલાનો ઉપયોગ કરે છે. જમીન પર સૂવું એ જૂના જમાનાની વાત બની ગઈ છે. આજકાલ લોકો પોતાના બેડ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી. ઓફિસના થાક પછી વ્યક્તિને લાગે છે કે, તેણે કોઈ […]

લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો

લીલા ચણાને બધા સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરના અનાજમાં સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક માનવામાં આવે છે. આ એક સુપર ફૂડ છે જેમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટસ અને ફાઈર મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. લીલા ચણામાં વિટામિન સી, વિટામિન કે, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરુપુર માત્રામાં મળી […]

આહારમાં કાચા નારિયળને સામેલ કરવુ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો ફાયદા…

ઠંડી હોય કે ગરમી કોઈપણ ઋતુમાં કાચું નારિયેળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં કાચા નારિયેળનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં કોપર, સેલેનિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ઘણા ખનિજો મળી આવે છે. આ બધા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય કાચા નારિયેળમાં રહેલ ફેટ […]

સવારે 8 વાગ્યા પહેલા નાસ્તો કરશો તો હ્રદય પર થશે અસર

ઘણા સંશોધનમાં સાબિત થયું છે, કે આપણે ક્યાં સમયે નાસ્તો કે રાત્રિભોજન કરીએ છીએ, તેની સીધી અસર આપણા હ્રદય પર પડે છે. આટલું જ નહીં આપણા ખાવાના સમય આપણા ઊંઘના ચક્રને અસર કરે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારનો નાસ્તો અને રાત્રિભોજન રાત્રે 8 વાગ્યા પહેલા ખાય છે. જો તમે જો આવું […]

ક્યારથી બાળકોને કફ સિરપ અપાય? જાણો

બાળકોની રોગપ્રતિકારક શક્તિ યુવાનોની સરખામણીમાં ઘણી ઓછી હોય છે. આ જ કારણે બાળકો વધારે વારંવાર બીમાર પડે છે. નબળી રાગપ્રતિકારક શક્તિને લીધે, વારંવાર ઉધરસ આવે છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે અને પ્રદૂષણના કારણે બાળકોને ખાંસી થવા લાગે છે. ઘણા લોકો બાળકોને ઉધરસ આવે ત્યારે કફ સિરપ આપે છે. ક્યારેય વિચાર્યું છે કે બાળકને કફ સિરપ […]

50 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માગો છો, તો દરરોજ આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરો

મહિલાઓ જેમ-જેમ 50 વર્ષની ઉંમરે પહોંચે છે. તેમ તેમ શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. આવા સમયમાં મહિલાઓના શરીરને પોષક તત્વોની જરૂર હોય છે. આ ઉંમરમાં જો મહિલાઓ તેમના ખાનપાન અને પોષણનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. સાથે જ તે એક એક્ટિવ લાઈફ જીવી શકે છે. 50 વર્ષની મહિલાઓ […]

ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં ભૂલથી પણ આવી બેદરકારી ન કરો

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ખાસ કાળજી લેવી જરૂરી છે. આ સમય દરમિયાન મહિલાઓનું શરીર ખુબ નાજુક હોય છે. તેથી તેમને ખૂબ કાળજીની જરૂર હોય છે. આ સમયે થોડી પણ બેદરકારી ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની છે. ગર્ભાવસ્થાના પ્રોરંભથી, સ્ત્રીના હોર્મોન્સ અને શરીરમાં સતત ફેરફારો થવાનું શરૂ થાય છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code