ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં
લખનૌ, 3 ઓગસ્ટ 2026: ઉત્તર ભારતના રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. વૈદ્યનાથ ધામ દેવઘર, વારાણસી, કાનપુર, હરિદ્વાર અને અયોધ્યા સહિત દેશભરના શિવ મંદિરોમાં શિવલિંગ પર જળાભિષેક માટે ભારે ભીડ ઉમટી છે. ક્યાંક વૈદિક મંત્રોચ્ચાર સાથે રૂદ્રાભિષેક થઈ રહ્યો છે તો ક્યાંક મહાઆરતી. પહેલા સોમવારે […]


