1. Home
  2. મનોરંજન

મનોરંજન

નેશનલ ફિલ્મ એવોર્ડઃ ગંગુબાઈ કાઠીયાવાડી, સરદાર ઉધમ તેમજ ગુજરાતી ચાર ફિલ્મોનો પણ સમાવેશ

અમદાવાદઃ નવી દિલ્હી ખાતે  ગુરૂવારે સાંજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે નેશનલ એવોર્ડ્સમાં એસ.એસ. રાજામૌલીની RRR, સંજય લીલા ભણસાલીની ગંગૂબાઈ કાઠિયાવાડી અને શૂજીત સરકારની સરદાર ઉધમસિંહ છવાયેલી રહી. આ સિવાય અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પાનો પણ જલવો જોવા મળ્યો છે. ગુજરાતી ભાષાના દિને જ નેશનલ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મોને પણ 5 […]

સનિ દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન યથાવત, માત્ર 8 દિવસમાં જ 300 કરોડની કરી કમાણી

મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી સનિ દેઓલ અને એમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં ઘમાલ મચાવી રહી છે.22 વર્ષ બાદ ફિલ્મના બીજા ભાગે દર્શકોનો ભારે ઉત્સાહ વઘાર્યો છે ા ફિલ્મે માત્ર 8 દિવસમાં જ 300 કરોડની કલ્બમાં પ્રવેશી ચૂકી છે,જ્યારે 100 કરોડની ક્લબમાં સામેલ થવામાં માત્ર 3 દિવસનો સમય લાગ્યો હતો. સ્વતંત્રતા દિવસે […]

અભિનેતા અક્ષય કુમારની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘OMG 2’ નું નવું સોંગ ‘હર હર મહાદેવ’ રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ઓએમજી 2 ખૂબ જ ચર્ચામાં છે, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ-2’ માટે સતત ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના નિર્માતાઓએ થોડા દિવસો પહેલા ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ કર્યું હતું, જેને જોયા બાદ ચાહકો ‘OMG 2’ને લઈને ખૂબ […]

સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી – પોલીસે સગીર આરોપીની કરી ધરપકડ

દિલ્હીઃ– બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગની ધમકીઓ વચ્ચે સલમાન ખાનને સોમવારે રાત્રે ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવું કહેવાય છે કે તેને રાજસ્થાનના જોધપુરથી ‘રોકી ભાઈ’નો ફોન આવ્યો હતો. એક સોંગના વિવાદ બાદ તેને આ ધમકીઓ મળી […]

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પોતાના જન્મદિવસે ફ્રેન્સને આપી ખાસ ભેંટ – ‘પુષ્પા 2’ નું પોસ્ટર અને શાનદાર ટિઝર રિલીઝ કર્યું

પુષ્ષા 2 નું પોસ્ટર અને ટિઝર રિલીધ અલ્લુ અર્જુનો આજે જન્મ દિવસે આજના ખાસ દિવસે આ ટિઝર રિલીઝ કર્યું મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન કોઈની ઓળખવના મોહતાજ નથી ખૂબ જ ટંૂક સમયમાં જ તેમણ ેઅનેક સુપર હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલમાં ખાસ જગા બનાવી છે, તેમની સાઉથની મૂવી બોલિવૂડની મુવીને ટક્કર આપતી હોય છે […]

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા દીકરી માલતી સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી 

  મુંબઈ – બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તાજેતરમાં મુંબઈમાં સ્પોટ થઈ છે, અભિનેત્રીએ આજે ​​મુંબઈના શુભ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. તેની સાથે તેની પુત્રી મેરી માલતી ચોપરા જોનાસ પણ જોવા મળી હતી, જે અમેરિકા માં તેના જન્મ પછી પ્રથમ વખત ભારતમાં છે. સિદ્ધિવિનાયક મંદિરમાંથી પ્રિયંકાના ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી છે. પ્રિયંકાના પતિ, […]

રણબીર કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં – એક વિકમાં 83 કરોડને પાર કલેક્શન

‘તૂ જૂઠી મે મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં એક વિકમાં 83 કરોડને પાર કલેક્શન મુંબઈઃ-  બોલિવૂડ અભિનેતા  રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દેશભરમાં ઘૂળેટીના દિવસે  રીલિઝ કરવામાં આવી હતી રજાના કારણે ફિલ્મને દર્શકો મળ્યા છે ત્યારે રજાના દિવસનો ફિલ્મને લાભ મળ્યો છે.ત્યારે આ ફિલ્મ રિલીઝ થયાના એક વિક બાદ […]

એક્ટર અરશદ વારસી પર SEBI એ લગાવ્યો 1 વર્ષનો પ્રતિબંધ -Youtube પર રોકાણકારોને ગેરમાર્ગ દોરવાનો અભિનેતા પર આરોપ

એક્ટર અરશદ વારસી પર સેબીએ પ્રતિબંદજ લગાવ્યો રોકાણકારોને ગેરમાર્ગ દોરવાનો લાગ્યો આરોપ દિલ્હીઃ- બોલિવૂડ અભિનેતા અરશદ વારસી વિવાદમાં આવ્યા છે તેમના પર રોકાણકારો ને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેને લઈને SEBI એ તેમના પર 1 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.એટલે કે યુટ્યુબ પર શેર માર્કેટ અને શેરો સંબંધિત ‘જ્ઞાન’ પીરસતા લોકોએ હવે સચેત […]

મેડલ ફિલ્મનો રિવ્યુઃ મેડલ નાતજાત જોઈને નહિ, ટેલેન્ટથી આવે

ફિલ્મ રિવ્યુ: મેડલ થોડા સમય પહેલાં જ મેં મેડલ ફિલ્મ જોઈ. બહુ ઓછાં લોકો ફિલ્મ જોવા આવ્યાં હતાં. થોડું આશ્ચર્ય થયું અને પછી સહજ સ્વીકાર્યું કે અરે, ગુજરાતી ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે, લોકો જોવા નથી જ આવતાં એક ગુજરાતી તરીકે આ બહુ ખરાબ લાગે તેવી વાત હતી, પણ શું થાય, કોને કહેવાય? ગુજરાતી ફિલ્મોને […]

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી વિભાગ, ગુજ.યુનિ. દ્વારા ‘શર્વિલક’ નાટકના ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું.

અમદાવાદ: આજે ગુજરાતી વિભાગ, ભાષા – સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી વિભાગ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા આયોજિત થઈ હતી. જે અંતર્ગત જશવંત ઠાકર મેમોરિયલના સ્થાપક અને જાણીતા લેખક, નાટ્ય દિગ્દર્શક-નિર્માતા શ્રી અદિતિ દેસાઈએ રસિકલાલ પરીખના નાટક ‘શર્વિલક’ નાટક અને નાટક સ્વરૂપ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code