પી.એમ મોદીનો આજે વારાણસીમાં રોડશો, આવતીકાલે ભરશે નામાંકન 

લોકસભા ચૂંટણીને લઈ હવે PM મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવશે. વિગતો મુજબ મંગળવારના દિવસે PM મોદીના નામાંકન દરમિયાન NDAના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. આ પહેલા PM મોદી સવારે અસ્સી ઘાટ પર જશે અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. આ પછી નોમિનેશન પહેલા લગભગ સવા અગિયાર વાગ્યે NDA […]

ગુજરાતમાં 17 મે સુધી કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 17 મે સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રિમોનસુન એક્ટિવીટીના ભાગરૂપે આગામી 5 દિવસ વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ […]

યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટના સત્રમાં ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપન પહેલને હાઇલાઇટ કરાઈ

નવી દિલ્હીઃ ભારતે 6 મેથી 10 મે 2024 દરમિયાન ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આયોજિત યુનાઈટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ્સ (UNFF)ના 19મા સત્રમાં ભાગ લીધો હતો. સત્ર દરમિયાન, ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપનમાં દેશની નોંધપાત્ર પ્રગતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. જેના કારણે છેલ્લા પંદર વર્ષોમાં વન આવરણમાં સતત વધારો થયો છે. વૈશ્વિક સ્તરે, ભારત 2010 […]

આજના વિશ્વની સમસ્યાઓના નિરાકરણ ભારતીય ચિંતન જીવન શૈલીમાં રહેલું છેઃ યશવંતભાઈ ચૌધરી

અમદાવાદઃ વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરીય ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે વિચારને મૂર્તિમંત કરતા આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ વૈશાખ સુદ પાંચમ, 12મી મે 2024ના રોજ ગુજરાતના […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીને પગલે સનસ્ટોકના કેસમાં વધારો, લૂથી બચવા માટે આટલું કરો

અમદાવાદઃ ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે. લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધે છે. ગરમીના વધારાના કારણે […]

અમદાવાદઃ ચૂંટણીમાં ભય ફેલાવવા માટે પાકિસ્તાનની આર્મી કેન્ટોન્મેન્ટમાં ધમકી ઈમેલ કરાયાં હતા

અમદાવાદ: શહેરમાં ચૂંટણીના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સને આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું છે. પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોન્મેન્ટમાંથી બે પાકિસ્તાનીઓ દ્વારા આ ઇ-મેઇલ કરવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર […]

અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન યોજાશે

અમદાવાદઃ શહેરના ગોતા  વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું નિર્માણ કરવામાં આવશે. આવતીકાલે રવિવારે શહેરના ગોતા વિસ્તારમાં રેલવે લાઈનની નજીક વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. આવતીકાલે તા. 12મી મેના રોજ આયોજીત ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે હેસ્ટર બાપો સાયન્સ લિમિટેડના સ્થાપક-સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code