મોરેશિયસના પીએમ રામગુલામ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત
નવી દિલ્હી, 29 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે(28 જૂન) સેશેલ્સની રાજધાનીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત કરી અને તેમના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી. નવેમ્બર 2024માં રામગુલામે પદભાર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીની તેમની સાથેની આ ચોથી મુલાકાત હતી. વિદેશ મંત્રાલમે જણાવ્યું હતું કે, સેશેલ્સના ગોલ્ડન જ્યુબિલી નેશનલ ડેની ઉજવણીના પ્રસંગે […]


