પાટનગર બન્યું તિરંગામયઃ વિદ્યાર્થી અને યુવાનો સહિત હજારો નાગરિકો જોડાયા
દેશના 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રાના ૨.૪ કિલોમીટરના સમગ્ર રૂટ પર પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત કરતબ સાથેનો ‘ડેરડેવિલ્સ શો’ સૌ નાગરિકો માટે અને વિશેષ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ગાંધીનગર, 10 ઓગસ્ટ, […]


