1. Home
  2. Tag "Samarpan Arts and Commerce College"

સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કરવામાં આવી

ગાંધીનગર, 30 જુલાઈ, 2026 – ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ સાંસ્કૃતિક સમિતિ દ્વારા માતા સરસ્વતી, મહર્ષિ વેદ વ્યાસ અને ગુરુ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સર્વ પ્રથમ પ્રકૃતિ તુલસી પૂજન અને કુ. ઋષ્મિતા દ્વારા ગુરુવંદના ગાન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક સમિતિ સંયોજક ડૉ સમિર ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઉપાચાર્ય […]

શંકરસિંહ વાઘેલાનો ૮૭મો જન્મોદિવસ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ઉજવાયો

“જન્મ ક્યાં અને ક્યારે લેવો તે વ્યક્તિના હાથમાં નથી હોતું પરંતુ જીવન કેવું જીવવું તે વ્યક્તિના હાથમાં હોય છે” – શંકરસિંહ વાઘેલા ગાંધીનગર, 23 જુલાઈ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુના ૮૭મા જન્મદિવસની ઉજવણી સમર્પણ […]

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજના ઉજ્જવલ પરિણામ સાથે ઓનર્સ અને અનુસ્નાતક પ્રોગ્રામની શરૂઆત

ગાંધીનગર, 25 જૂન, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજની વિધાર્થિની કુ. ક્રિષ્ના સોઢા ગુજરાત યુનિવર્સિટી બી.એ. સેમેસ્ટર 1 પરીક્ષામાં અંગ્રેજી વિષય સાથે યુનિવર્સિટી કક્ષાએ 11મા સ્થાને અને કુ. રીયા દેસાઈ બી.એ. સેમેસ્ટર 3 પરીક્ષામાં અંગ્રેજી વિષય સાથે 14મા સ્થાને ઉતીર્ણ થઈ સમગ્ર કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ […]

સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને વિવેકાનંદ કેન્દ્ર ગાંધીનગર દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

ગાંધીનગર, 22 જૂન, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ અને વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગાંધીનગર શાખાના સંયુક્ત ઉપક્રમે સમર્પણ મૂલ્ય પ્રવાહ અને રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રકૃતિ પૂજન બાદ કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવે એ પ્રાસંગિક ઉદબોધનમાં પંચકોષ જાગૃતિ માટે યોગનું મહત્ત્વ જણાવ્યું હતું, ભારતીય […]

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ દ્વારા NEP 2020 અંતર્ગત વર્કશોપ યોજાયો

ગાંધીનગર, 22 જૂન, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ દ્વારા તાજેતરમાં NEP 2020 અંતર્ગત વર્કશોપ યોજાયો હતો. ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ઇન્ટર્નલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત વિવિધ વિદ્યાશાખામાં અનુસ્નાતક અને સ્નાતક કક્ષાએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા […]

સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વિશેષ ઉજવણી

ગાંધીનગર, 13 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ, ગાંધીનગરના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેના માર્ગદર્શનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત પ્રકોષ્ઠ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન દેવેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. ડૉ. […]

સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો

ગુજરાતના ૧૫૦૦ વર્ષના ઇતિહાસને “વિરાસતથી વિકાસ” યાત્રા કાર્યક્રમ દ્વારા ઉજાગર કરાયો “કેળવણીનો આધાર અધ્યાપકોની નિષ્ઠા પર રહેલો છે, વિદ્યાર્થીઓના ભાવ વાંચવાની કુશળતા ધરાવતો વ્યક્તિ જ સાચો અધ્યાપક બની શકે છે” – શંકરસિંહ વાઘેલા ગાંધીનગર, 6 માર્ચ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજના ૨૮મા વાર્ષિકોત્સવની ઉજવણી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code