પેપર લીક મુદ્દે કોંગ્રેસનું આંદોલન CJP જેવુ અસરકારક નહીં હોવાનું શશી થરુરે સ્વિકાર્યું
મુંબઈ, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે, કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલા વિદ્યાર્થી સંપર્ક અભિયાન ‘છાત્રો કી ગૂંજ’ ને તેટલુ જનસમર્થન કે પ્રભાવ ન મળ્યો, જેટલો ‘કોકરેચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રદર્શનને મળ્યો છે. તેમણે કહ્યું કે આપણે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે યુવા પેઢી (જેન ઝી)ને સમજવામાં […]


