1. Home
  2. Tag "Terrorist"

કાશ્મીરથી પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી આતંકવાદી બનીને ભારત પરત આવ્યો

પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી બન્યો આતંકવાદી કાશ્મીરથી ગયો હતો ભણવા માટે તપાસ એજન્સીએ કર્યો ખુલાસો શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં રોકાયેલી ભારતની તપાસ એજન્સી દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે કાશ્મીરના ઘણાં યુવાનો પાસપોર્ટ અને માન્ય દસ્તાવેજોના આધારે પાકિસ્તાનની મુલાકાતે જાય છે અને ત્યારબાદ આતંકવાદી તરીકે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે […]

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર, આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર હિઝબુલ મુજાહિદ્દીન ઢેર

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ આતંકી સંગઠનો ટોપ કમાન્ડર અથડામણમાં ઢેર શ્રીનગર : ઉત્તર કાશ્મીરના હંદવાડામાં ક્રાલગુંડના પાઝીપોરા-રેનાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ અથડામણમાં આંતકી સંગઠનનો ટોપ કમાન્ડર હિઝબુલ મુજાહિદ્દીન માર્યો ગયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આર્મીની 32RR અને CRPF ની 92 BN ની […]

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસઃ મુખ્ય સુત્રધાર પૈકીનો એક આતંકવાદી ઝડપાયો

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફરાર આતંકવાદીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધો છે. આરોપીનો જયપુરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીએ શહેરના રાયપુર-ખાડિયામાં બોમ્બ પ્લાન્ટ કર્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 20થી વધારે સ્થળો ઉપર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અનેક નિર્દોશ નાગરિકોના […]

કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપર થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની ધરપકડ

અમદાવાદઃ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં 14 વર્ષથી ફરાર મોહસીન નામના આતંકવાદીને એટીએસએ પૂણેથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આરોપીની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો […]

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસઃ આતંકવાદી આરિઝ ખાનને કોર્ટે ગુનેગાર ઠરાવાયો

દિલ્હીઃ વર્ષ 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાંકેત કોર્ટે આરોપી આરિઝ ખાનને ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટ તા. 15મી માર્ચે આરોપીને સજા સંભળાવશે. આ ઉપરાંત બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસ અધિકારી અને ઘાયલ બે પોલીસ કર્મચારીઓની પારિવારીક અને આર્થિક સ્થિતિની જાણકારી આપવા માટે સરકારને નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 19 સપ્ટેમ્બર, 2008ના રોજ […]

26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી ઝકી ઉર રહેમાન લખવીની ધરપકડ

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી ઝકી ઉર રહેમાન લખવીની કરાઇ ધરપકડ ઝકી ઉર લખવીએ હાફીઝ સઇદ સાથે મળીને 26/11ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું ઇસ્લામાબાદ: મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર આતંકી ઝકી ઉર રહેમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે. ઝકી ઉર રહેમાન લખવીની આતંકીઓને મદદ કરવા તેમજ તેમને પૈસા આપવાના આરોપમાં પાકિસ્તાનના પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. […]

પશ્ચિમ બંગાળમાં પકડાયેલા આતંકવાદીએ ઘરમાં જ બનાવી હતી સુરંગ

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 9 ત્રાસવાદીઓને ઝડપી લીધા હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળના એક આતંકવાદીએ પોતાના ઘરમાં એક સુરંગ બનાવી હતી. જેમાં હથિયારો અને વિસ્ફોટક બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું […]

સંયુક્ત રાષ્ટ્ર એ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતા નૂર વલીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો

સંયુક્ત રાષ્ટ્રએ તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતાને આતંકી જાહેર કર્ય સંયુક્ત રાષ્ટ્રએ નૂર વલી મહસૂદનું નામ ISIL લિસ્ટમાં કર્યું સામેલ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ એ નિર્ણયનું કર્યું સ્વાગત સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતા નૂર વસી મહસૂદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. મહસૂદનું નામ ISIL અને અલ કાયદાની પ્રતિબંધ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. યુએનના […]

સ્વતંત્રતાસેનાનીથી લઈને કલેક્ટર રહી ચુક્યા છે અલકાયદાના ઈન્ડિયા ચીફ સનાઉલ હકના પૂર્વજો!

અલકાયદાની ઈન્ડિયા વિંગનો ચીફ હતો સનાઉલ હક સનાઉલ હક યુપીના સંભલના દીપા સરાયનો હતો વતની સનાઉલ હકને અમેરિકી-અફઘાની દળોએ કર્યો છે ઠાર ઉત્તરપ્રદેશના સંભલમાં દીપા સરાય મોહલ્લો ચાર વર્ષ બાદ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે, અહીંનો વતની આતંકવાદી સનાઉલ હક. આતંકવાદી સનાઉલ હકને અમેરિકા અને અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ એક સંયુક્ત અભિયાનમાં ગત મહીને ઠાર […]

અમેરિકાની ચેતવણી, કાશ્મીર વિવાદ બાદ ભારતમાં પાકિસ્તાની આતંકી હુમલાની શક્યતા

અમેરિકાનું જમ્મુ-કાશ્મીરને લઈને એલર્ટ પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલાની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર વિવાદની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર ભારતની તરફથી દુનિયાને એકજૂટ કરાઈ ચુકી છે અને પાકિસ્તાનનો અવાજ ક્યાંક દબાય ગયો છે. પાકિસ્તાન સતત પોતાના બદઈરાદા દુનિયાની સામે રજૂ કરી ચુક્યું છે અને હવે અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં હુમલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code