1. Home
  2. Tag "traffic problem"

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી

રેલવે સ્ટેશન આસપાસ લારી-ગલ્લાના દબાણો, રિક્ષાચાલકોના અડિંગાથી રાહદારીઓને પણ ચાલવાની જગ્યા રહેતી નથી, રેલવે પરિસરમાં દબાણો સામે પગલાં લેવામાં પોલીસ નિષ્ક્રિય અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જેથી કાળુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર તરફનો એક બાજુનો રોડ વાહન વ્યવહાર […]

જૈનોના તિર્થ સ્થાન પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની

શહેરના મુખ્ય માર્ગો પર બન્ને સાઈડમાં પાર્ક કરાતા વાહનો પાર્ક, પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરેલા વાહનો સામે ઝૂંબેશ શરૂ કરાશે, યાત્રાળુઓ માટે પણ પાર્કિંગની કોઈ સુવિધા જ નથી પાલિતાણાઃ જૈનના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાલિતાણા શહેરમાં રોજબરોજ ટ્રાપિકની સમસ્યા માથાના દુખાવારૂપ બનતી જાય છે. પાલિતાણા તાલુકા મથક હોવાથી ગામડાંના લોકો ખરીદી કરવા માટે આવતા હોય […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં વિકટ બનતી જતી ટ્રાફિકની સમસ્યા

અગાઉ ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકમાર્ગી હતો, કોઈ કારણોસર સત્તાધિશોએ એક માર્ગીય રસ્તાને દ્વીમાર્ગી કર્યો, રોજ પીકઅપ અવર્સમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો. જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ […]

કંડલા-ગાંધીધામ વચ્ચે ટ્રાફિકની સમસ્યા હલ કરવા બાયપાસની માગ

કંડલા પોર્ટને લીધે 24 કલાક ટ્રાફિક ધમધમતો રહે છે, ગાંધીધામના બાહ્ય વિસ્તારથી કંડલા સુધી બાયપાસ માર્ગનું નિર્માણ કરવા માગ, ગાંધીધામમાં વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે ગાંધીધામઃ ભારતનું પ્રથમ નંબરનું કંડલાનું  દીન દયાલ પોર્ટ આયાત નિકાસના ઊંચા લક્ષ્યાંક સિદ્ધ કરી રહ્યું છે ત્યારે ગાંધીધામથી કંડલા સુધી ભારે વાહનોની સતત અવરજવરથી વારંવાર તથા ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિક લોકો […]

વડોદરામાં કિશનવાડી ચાર રસ્તા પર વાહનોનાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સમસ્યા

ચાર રસ્તા પર શાક માર્કેટ હોવાથી આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે, ટ્રાફિક સિગ્નલ મુકાયા છતાં સ્થિતિ ઠેરના ઠેર, વડોદરાઃ શહેરના કિશનવાડી ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિંગ્નલ મુકવા છતાંયે ટ્રાફિક જામની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. કિશનવાડી ચાર રસ્તા નજીક શાક માર્કેટ […]

સુરતમાં ચાર રસ્તાઓ પર સિગ્નલોના મિસ મેનેજમેન્ટને લીધે ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા

સુરતઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરના ચાર રસ્તાઓ પર સિગ્નલોના મિસ મેનેજમેન્ટને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ચાર રસ્તાઓ પર બે સાઈડમાં વાહનોનો વધુ ધસારો રહેતો હોય છે. જ્યારે ચારેય રસ્તાઓ પર 40થી 50 સેકન્ડ અપાતી હોવાથી જે સાઈડ પર બિલકૂલ ટ્રાફિક ન હોય અન્ય સાઈડ પર વાહનચાલકોને […]

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેમેરા દ્વારા આ રાજ્યમાં રૂ. 365 કરોડનો દંડ વસૂલાયો

કેરળના ઉદ્યોગ પ્રધાન પી રાજીવે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોને રોકવા માટે રાજ્ય સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેમેરા દ્વારા એક વર્ષ પહેલાં લગાવેલા 365 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. “સરકારે ટ્રાફિક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે AI સિસ્ટમ લાગુ કરી હોવા છતાં, લોકોના એક વર્ગે આ પગલાનો વિરોધ કર્યો હતો,” મંત્રીએ મેડિકલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા આયોજિત […]

પાલિતાણામાં માંડવી ચોક સહિત મુખ્ય બજારમાં વારંવાર સર્જાતો ટ્રાફિક જામ, લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. બીજીબાજુ પાલિતાણામાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામના વારંવાર દ્રશ્યો સર્જાય રહ્યા છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ રોડ ઉપર ચક્કાજામ અને અકસ્માતના […]

ભુજમાં જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સર્જાતી સમસ્યા

ભુજઃ કચ્છના મુખ્ય મથક ગણાતા ભૂજ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વસતીમાં વધારો થવાની સાથે જ વાહનોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરના વાણિયાવાડ, છઠ્ઠી બારી, અનમ રિંગરોડ અને જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આ સમસ્યા વિશેષ રૂપે દેખાઈ રહી છે. ખાસ કરીને જ્યુબિલી સર્કલ ખાતે વહેલી સવારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code