1. Home
  2. Tag "uapa"

ટાટા ઈન્સ્ટિટ્યૂટ કેસમાં બે આરોપીના જામીન નકારતાં કોર્ટની ટિપ્પણીઃ વિદ્યાર્થી છો કે માઓવાદી સમર્થક?

મુંબઈ, 8 ઓગસ્ટ, 2026 – ટાટા ઈન્સ્ટિટ્યૂટ કેસમાં બે આરોપીના જામીન નકારતાં કોર્ટ આકરી ટિપ્પણી હતી. કોર્ટે વેધક પ્રશ્ન કર્યો હતો કે વિદ્યાર્થી છો કે માઓવાદી સમર્થક? મુંબઈની સેસન્સ કોર્ટે ગઈકાલે 7 ઓગસ્ટે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં જી. એન. સાઈબાબાને શ્રદ્ધાંજલિ આપવા અને યુએપીએ (UAPA) કેસમાં ટ્રાયલનો સામનો કરી […]

રથયાત્રાના બે દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના વધુ પાંચ આતંકીની સિદ્ધપુરમાં અટકાયત

પાટણ, 14 જુલાઈ, 2026: રથયાત્રાના બે દિવસ પહેલાં ગુજરાતમાં કેટલાક વધુ આતંકીઓ ઝડપાયા છે. પ્રારંભિક અહેવાલ મુજબ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ આશરે 5 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM)ના નેટવર્ક અંગે તપાસ દરમિયાન નવી કડીઓ મળ્યા બાદ એટીએસ દ્વારા આ પાંચની પૂછપરછ માટે […]

ઉમર ખાલિદ, શરજીલ ઈમામને ફરી લપડાક, જામીન અરજી નામંજૂર

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ફરીથી કાનૂની લપડાક પડી છે. બંનેની જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર, દિલ્હી તોફાન કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો અદાલતે ઈનકાર કરી દીધો છે. કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે. […]

પાકિસ્તાનથી ડ્રોન મારફતે હથિયારોની સપ્લાય: NIA ના 4 રાજ્યોમાં 12 ઠેકાણે દરોડા

નવી દિલ્હી, 29 મે 2026: દેશમાં આતંકવાદી ગતિવિધિઓને ડામવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ એક મોટા આતંકવાદી નેટવર્ક સામે દેશવ્યાપી કડક કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાન સાથે જોડાયેલા ઓપરેટિવ જસવીર ચૌધરી અને તેના ભારતીય સાગરીતો દ્વારા ડ્રોન મારફતે હથિયારો, દારૂગોળો અને આઈઈડી (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) નો મોટો જથ્થો ભારતમાં ઘુસાડવાના મામલે એનઆઈએ દ્વારા 4 […]

પાકિસ્તાની આતંકીઓનો બહુરૂપી ચહેરો, દાઉદ સહિત 57 આતંકીઓએ 200 જેટલા નકલી નામ ધારણ કર્યાં

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: વિશ્વભરની સુરક્ષા અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે પાકિસ્તાન સ્થિત ખુંખાર આતંકવાદીઓ ‘બહુરૂપી’ ખેલ રમી રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી યાદીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મોસ્ટ વોન્ટેડ આતંકીઓએ એક-બે નહીં પણ ડઝન જેટલા ઉપનામો રાખ્યા છે. મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ આ […]

લશ્કર-એ-તૈયબા ભરતી કેસમાં કોર્ટે આરોપી ઇદ્રીસને 10 વર્ષની સજા ફરમાવી

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની વિશેષ અદાલતે પાકિસ્તાન સાથે જોડાયેલા લશ્કર-એ-તૈયબા (LeT) ભરતી અને કટ્ટરપંથીકરણ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી સૈયદ એમ. ઇદ્રીસને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ યુવાનોની ભરતી કરી તેમને પ્રતિબંધિત આતંકી સંગઠન […]

દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ન મળી રાહત

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026 : વર્ષ 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારીયાની બેન્ચે સાત આરોપીઓમાંથી પાંચને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, આ કેસના મુખ્ય આરોપી ગણાતા ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સોમવારે […]

શ્રીનગરના કબ્રસ્તાનમાંથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

શ્રીનગર: સુરક્ષા દળોએ શ્રીનગરના તાર નટીપોરા વિસ્તારમાં આવેલા એક કબ્રસ્તાનમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પોલીસ સ્ટેશન બેમિનામાં નોંધાયેલી FIR ની તપાસના […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત કેસમાં કાઉન્ટર-ઈન્ટેલિજન્સના 12 સ્થળોએ  દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) ટીમે સવારે કાશ્મીર ડિવિઝનના અનેક સ્થળોએ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના કેસમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ અંગેની તપાસના ભાગરૂપે કરવામાં આવ્યા છે. CIK ટીમના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સવારે CIKએ પોલીસ અને CRPFની મદદથી ઘાટીના કુલ સાત જિલ્લામાં […]

ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી,જમ્મુ-કાશ્મીરના આ સંગઠન સામે UAPA હેઠળ કાર્યવાહી

દિલ્હી:કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ) પર પ્રતિબંધ મૂક્યો છે. મોદી સરકારે ગેરકાનૂની ગતિવિધિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આ કાર્યવાહી કરી છે. સંગઠનના સભ્યો પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. The ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’/MLJK-MA is declared […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code