1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. વરસાદની ઋતુમાં આવતી નાસપતિ રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો , જાણો તેના બીજા ફાયદા
વરસાદની  ઋતુમાં આવતી નાસપતિ  રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો , જાણો તેના બીજા ફાયદા

વરસાદની ઋતુમાં આવતી નાસપતિ રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો , જાણો તેના બીજા ફાયદા

0
Social Share
  • નાસપતિ ખથાવાથી સ્વાસ્થ્ય થાય છે ફાયદો
  • રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત

આમ તો તમામ ફળો સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.દરેક ફળના પોતપોતાના ગુણઘર્મો હોય છે,આ ગુણઘર્મો શરીરને અનેક પોષક તત્વો, પ્રોટિન. વિટામિન્સ , મિનરલ પુરા પાડે છે, ફળોમાં આજે વાત કરીશું નાસપતિની, આ ફળ આમતો ચોમાસાની શરુઆતમાં જોવા મળએ છે, ખાસ કરીને ઉપવાસમાં મોટા ભઆગના લોકો આ ફળનું સેલન કરે છે, આ ફળ આરોગ્યને ખૂબજ ફાયદો કરે છે.

નાસપતિ  અને બબૂપોચા ખાવાના ફાયદાઓ

પહેલા તો એ જાણીએ નાસપતિ અને બૂપોચાનો તફાવત,,નાસપતિ  કઠણ હોય છે જ્યારે બબૂપોચા પોચા છે.બન્ને સ્વાદમાં સરખા હોય છે.નાસપતીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.આ સાથે જ વજન ઓછુ કરવામાં મદદગાર સાબિત થાય છે. આ ફળ ને પોતાની ડાયેટ માં સામેલ કરવાથી વજન ઉતારવા માંગતા લોકોને ફઆયદો થાય છે.

જો કે નાસપતિ અને બબૂપોચાના ગુણો સમાન હોય છે બન્ને સ્વાસ્થ્ય માટે ફઆયદા કારક જ હોય છે નાસપતિમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.વિટામિન સી ખાવાથી કોલેજનનું નિર્માણ થાય છે અને રક્ત વાહીકાઓને મજબૂત બનાવે છે વિટામિન સી યુક્ત આ ફળ ખાવથી ત્વચા પણ સારી રહે છેનાસપતિ ઝેરીલા પદાર્થ અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓની રક્ષા કરે છે.નાસપતિથી કફ તથા ગળાની ખરાશમાં પણ રાહત થાય છે

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code