1. Home
  2. Tag "News Live"

કચ્છમાં વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થતાં સ્ટેમ્પ અને કોર્ટ ફી ટિકિટનું વેચાણ ઠપ

ભૂજ, 17 એપ્રિલ 2026: Sale of stamp and court fee tickets stalled as vendors’ licenses not renewed કચ્છ જિલ્લામાં વહિવટી તંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોકાયેલું હોવાથી અને કામના ભારણને લીધે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ કરાયા નથી. તેના લીધે કાનૂની અને સરકારી કાર્યવાહી માટે અત્યંત જરૂરી એવા સ્ટેમ્પ પેપર તથા કોર્ટ ફી ટિકિટોનું વેચાણ અચાનક અટકી […]

વૃદ્ધ મહિલાઓને દર્શનના બહાને લૂંટતી ગેન્ગનો સૂત્રધાર પાલનપુરથી પકડાયો

પાલનપુર, 17 એપ્રિલ 2026: Mastermind caught robbing elderly women વૃદ્ધ મહિલાઓને દર્શન કરાવવાના બહાને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને ઠગ દંપત્તી દ્વારા લૂંટ કરવામાં આવતી હતી  રિઢા આરોપી દંપતી પૈકીના પતિને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. શેખ દંપતીએ  રાજકોટ, વડોદરા, ગોધરા, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવી જ રીતે વૃદ્ધાઓને ભોળવી લૂંટ ચલાવી હતી. બનાસકાંઠા […]

લખતરમાં ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સહિત અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

સુરેન્દ્રનગર, 17 એપ્રિલ 2026: local BJP leaders join Congress ચૂંટણી ટાણે પક્ષ પલટુઓની મોસમ પણ ખીલી ઊઠતી હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં લખતર તાલુકા ભાજપમાં મોટું રાજકીય ગાબડું પડ્યું છે. તાલુકા ભાજપના અનેક પૂર્વ હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ તમામ આગેવાનોને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. […]

વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરના નવા બ્રિજના કામનું મુહૂર્ત મળતું નથી

સુરેન્દ્રનગર, 17 એપ્રિલ 2026: No date for work on new bridge over Bhogavo river near Vastadi village જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરનો બ્રિજ ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થતાં 15 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ બ્રિજ ન હોવાથી નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ગ્રામજનોએ નવો પુલ બનાવવાની ગાંધીનગર સુધી રજુઆતો કર્યા […]

ગાંધીનગરમાં 19મી એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિ ઊજવાશે

ગાંધીનગર, 17 એપ્રિલ 2026: Parshuram Jayanti will be celebrated ગુજરાતભરમાં અખાત્રીજના દિને યાને 19મી એપ્રિલના રોજ ભગવાન પરશુરામની જન્મ જ્યંતિ ઊજવવામાં આવશે. બ્રહ્મ સમાજ દ્વારા દરેક શહેરોમાં જન્મ જ્યંતિ ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા 19 એપ્રિલને રવિવારે પરશુરામ જ્યંતિની ભવ્ય ઊજવણી કરાશે. ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ […]

રાજકોટ રેન્જ IG નિર્લિપ રાયે લોધીકાના PI અને 6 પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ

રાજકોટ, 17 એપ્રિલ 2026: Suspends Lodhika PI and 6 police personnel જિલ્લાના લોધીકા તાલુકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) પાડેલા દરોડામાં  વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. આથી સ્થાનિક પોલીસની બેદરકારીને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરતા લોધીકાના મહિલા પીઆઈ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી […]

લવ જેહાદના કેસમાં પાદરાના પીઆઈ વતી બે લાખની લાંચ લેતો વચેટિયો પકડાયો

વડોદરા, 17 એપ્રિલ 2026: Middleman caught taking bribe of Rs 2 lakh on behalf of Padra’s PI જિલ્લાના પાદરામાં એક ઝઘડામાં લવ જેહાદનો ગુનો ગુનોં ન નોંધવા માટે પોલીસ ઈન્સ્પેકટરે વી એ ચારણે રૂપિયા બે લાખની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો. અને છટકું ગોઠવવામાં […]

આસારામ આશ્રમની જમીનના મુદ્દે હાઈકોર્ટેના ડબલ જજની બેન્ચે અરજી ફગાવી

અમદાવાદ, 17 એપ્રિલ 2026: High Court rejects petition on land issue શહેરના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા આસારામ આશ્રમની જમીનના મામલે વિવાદ ચાલી રહ્યો છે. અને સરકારી જમીન પરત લેવા જિલ્લા કલેકટરના આદેશ બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો.  હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નામુંજર કરતા હવે સરકાર દ્વારા 50 હજારથી […]

વાવ-થરાદના ડોડ ગામના તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત

થરાદ, 16 એપ્રિલ 2026: Three children drown in a pond   વાવ-થરાદ જિલ્લાના ડોડ ગામના તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. ત્રણેય બાળકો વેકેશનને લીધે પોતાના મામાના ઘેર આવ્યા હતા. અને તળાવના કાંઠે બાળકો રમતા હતા ત્યારે એક બાળક રમતા રમતા તળામાં પડતા તેને બચાવવા માટે તેની બન્ને બહેનોએ તળાવમાં ઝંપલાવ્યું હતું અને ડુબી […]

અમદાવાદથી ભિંડ જઈ રહેલી લકઝરી બસનો કોટા નજીક અકસ્માતમાં 3નો મોત

અમદાવાદ, 16 એપ્રિલ 2026: 3 killed in bus accident near Kota રાજસ્થાનના કોટા નજીક નેશનલ હાઈવે 27 પર અમદાવાદથી ભિંડ જઈ રહેલી લકઝરી બસ પલટી ખાતા ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. અકસ્માત સમયે બસમાં આશરે 60 મુસાફરો સવાર હતા. ત્રણેય મૃતકો પુરુષો છે, જેમાં  બેની ઓળખ નવીન અને ધર્મેન્દ્ર તરીકે થઈ છે, જ્યારે ત્રીજા ભોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code