1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે પાંચ વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝા રજૂ કર્યો

નવી દિલ્હીઃ આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા અને પ્રવાસન અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે, દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે પાંચ વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝા રજૂ કર્યો છે. દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરીઝમ (ડીઈટી) અનુસાર, બે થી પાંચ કામકાજના દિવસોમાં જારી કરવામાં આવેલ વિઝા, 90-દિવસના રોકાણની મંજૂરી આપે છે, જે એક જ સમયગાળા માટે એકવાર વધારી શકાય […]

ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે હવે અલગથી વીજ જોડાણ મેળવી શકાશે

નવી દિલ્હીઃ ગ્રાહકો હવે તેમના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે અલગથી વીજ જોડાણ મેળવી શકશે. સુધારેલા ઈલેક્ટ્રીસીટી (રાઈટ્સ ઓફ કન્ઝ્યુમર) નિયમો અનુસાર, નવું વીજ કનેક્શન મેળવવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ, સમય મર્યાદા મેટ્રોપોલિટન વિસ્તારોમાં સાત દિવસથી ઘટાડીને ત્રણ દિવસ, અન્ય મ્યુનિસિપલ વિસ્તારોમાં પંદર દિવસથી સાત દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રીસ દિવસથી ઘટાડીને […]

સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોઃ ગુજરાતનાં 6 કારીગરોનું એવોર્ડથી સન્માન કરાયું

નવી દિલ્હીઃ હરિયાણાના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાત રાજયના 6 કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હરિયાણાના ફરીદાબાદમાં તા. 2 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સૂરજકુંડ મેળામાં આ વખતે ગુજરાત રાજયની થીમ હતી. કલાનિધિ એવોર્ડ પંકજભાઈ મકવાણાને પટોળા વણાટ અને સુરેશકુમાર ધઈડાને ટાંગલીયા વણાટ ,જખુભાઈ મારવાડાને કચ્છી વુલન શાલ,હીરાભાઈ મારવાડાને ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયાને કલમકારી […]

ભારતમાં દવાઓનું ઉત્પાદન કરતી ઘણી વિદેશી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ટૂંક સમયમાં બંધ થવાની સ્થિતિ

નવી દિલ્હીઃ તાજેતરમાં સ્વિસ ફાર્મા કંપની ‘નોવાર્ટિસ’એ એક ખાસ જાહેરાત કરી હતી. આ જાહેરાત હેઠળ કેટલીક બાબતોને સૂચિબદ્ધ કરવામાં આવી છે. નોવાર્ટિસ ઈન્ડિયા લિમિટેડની વ્યૂહાત્મક સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેના આધારે તે ભારતમાં દવાઓનું ઉત્પાદન બંધ કરી શકે છે. જેમાં સબસિડિયરી કંપનીમાં તેના હિસ્સાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. માત્ર ત્રણ મહિના પહેલા, યુકેની […]

ભારત અને ડેનમાર્ક સંરક્ષણ,સુરક્ષા અને નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભાગીદારી માટે સહમત

નવી દિલ્હીઃ ભારત અને ડેનમાર્ક સંરક્ષણ, સુરક્ષા અને નવી ટેકનોલોજી સહિતના નવા ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વિસ્તારવા માટે કામ કરવા સહમત થયા છે. વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં ડેનિશ વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને મંત્રીઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી […]

ભારતીય શેરબજારની રેકોર્ડબ્રેક શરૂઆત, ઓલટાઈમ હાઈ ઉપર ખુલ્યો નિફ્ટી

મુંબઈઃ ભારતીય શેર બજારમાં આજનો દિવસ ઐતિહાસિક સાબિત થઈ રહ્યો છે. બજારની શરુઆત આજે રેકોર્ડબ્રેક સાથે થઈ હતી. સેંસેક્સ 236 પોઈન્ટના ઉછાળા સાથે 73394 ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી આજે ઓલટાઈમ હાઈ 22290ના સ્તરે ખુલ્યો હતો. ગુરુવારે નિફ્ટી 22252.50ના નવા શિખર સુધી પહોંચ્યો હતો. જ્યારે સેંસેક્સ ઓલટાઈમ હાઈ 73427.59 ઉપર છે જે 16મી જાન્યુઆરી 2024ના […]

અદાણી યુનિવર્સિટી, Vjoist એ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા

દિલ્હી, ફેબ્રુઆરી 22, 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ Vjoist ઇનોવેશન સાથે ભાગીદારી કરી છે અદાણી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રવિ પી સિંહ અને ગ્રીસના JOIST ઇનોવેશન પાર્કના સ્થાપક અને સીઇઓ ડૉ. ટેસોસ વાસિલિઆડીસે . અપ્રતિમ શૈક્ષણિક અને સંશોધન તકો પ્રદાન કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જોઇસ્ટ ઇનોવેશન પાર્ક, ગ્રીસ […]

ધોલેરામાં સોલાર પાર્કની યુ.કે.ના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે મુલાકાત લીધી

અમદાવાદઃ યુકેના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર હાલ ભારતની મુલાકાતે છે દરમિયાન તેઓ ગુજરાતમાં આવ્યા હતા.યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યૂટી લીડર એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સે ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી. સોલાર પાર્કની મુલાકાત દરમિયાન એન્જેલા રેનરે સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી […]

દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ: પીએમ મોદી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, અમૂલની યાત્રાને સફળ બનાવવા પશુધનની મહત્વની ભૂમિકા રહી છે. પશુધન વગર ડેરી ક્ષેત્ર આગળ વધી ના શકે. આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ […]

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે FSDCની બેઠકમાં અર્થતંત્રની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) ની 28મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. નાણામંત્રીએ બેઠકમાં અર્થવ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બેઠકનો ઉદ્દેશ્ય મોટા નાણાકીય જૂથોની કામગીરી પર દેખરેખ સહિત અર્થતંત્રની મેક્રો-પ્રુડેન્શિયલ દેખરેખ સુનિશ્ચિત કરવાનો હતો. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code