1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

કોસ્ટ ગાર્ડ નોર્થવેસ્ટ કમાન્ડની બે દિવસની કોન્ફરન્સનું ગાંધીનગરમાં સમાપન

ગાંધીનગર, 18 એપ્રિલ, 2026 – કોસ્ટ ગાર્ડ નોર્થવેસ્ટ કમાન્ડની બે દિવસની કોન્ફરન્સનું ગાંધીનગરમાં સમાપન થયું છે. ગાંધીનગરસ્થિત કોસ્ટ ગાર્ડ રિજનલ હેડક્વાર્ટર (નોર્થ વેસ્ટ) ખાતે Inspector General ટેકુર શશિ કુમાર, TM, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (નોર્થ વેસ્ટ) ના અધ્યક્ષપદ હેઠળ 17-18 એપ્રિલ 26 દરમિયાન XIXમી ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્ટેશન કમાન્ડર્સ અને XVIમી રિજનલ વર્ક્સ કોન્ફરન્સ 2026 યોજાઈ […]

વિશ્વ સરહદ સુરક્ષા કોંગ્રેસ 2026: વિયેનામાં ભારતનું શક્તિ પ્રદર્શન

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: ઓસ્ટ્રિયાના વિયેનામાં યોજાયેલી પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ બોર્ડર સિક્યુરિટી કોંગ્રેસ 2026’માં ભારતે દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે પોતાની મજબૂત પકડ અને નેતૃત્વના દર્શન કરાવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે સુરક્ષાના આધુનિક પડકારો સામે લડવાની પોતાની ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, […]

ઝારખંડ: સારંડાના જંગલોમાં નક્સલીઓનો હુમલો, 5 જવાન ઘાયલ

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ઝારખંડના અતિ નક્સલ પ્રભાવિત સારંડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો પર નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે. મનોહરપુર પ્રખંડના છોટાનાગરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાલીબા ગામ પાસે નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા આઈઈડી બ્લાસ્ટ અને ત્યારબાદ થયેલા ગોળીબારમાં સુરક્ષા દળોના પાંચ જવાન ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ […]

નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ-2026ની પ્રથમ આવૃત્તિ નૌકાદળ ભવન ખાતે શરૂ

નવી દિલ્હી, 15 એપ્રિલ, 2026 – ભારતીય નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ રોજ નૌકાદળ ભવન ખાતે શરૂ થઈ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીના સંબોધન સાથે થયું હતું અને તેમાં વરિષ્ઠ નૌકાદળ નેતૃત્વ, આઉટસ્ટેશન ઓપરેશનલ તેમજ એરિયા કમાન્ડરો અને કમાન્ડ હેડક્વાર્ટર અને નૌકાદળ મુખ્યાલયના સ્ટાફે હાજરી આપી હતી. CNSએ ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન યોજાયો, અજીત ડોવાલને માનદ ડૉક્ટરેટ એનાયત

[અલકેશ પટેલ] ગાંધીનગર, 15 એપ્રિલ, 2026 – રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે પાંચમો દીક્ષાંત સમારંભ યોજાઈ ગયો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ દીક્ષાંત સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ‌ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી બંડી સંજયકુમાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા […]

ભારતની સુરક્ષા કવચ વધુ મજબૂત: સૈન્યને મળશે વધુ બે ઘાતક MRSAM મિસાઈલ રેજિમેન્ટ

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે વધી રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાના જોખમો વચ્ચે ભારતે પોતાની સંરક્ષણ પ્રણાલીને વધુ લોખંડી બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ ખરીદી બોર્ડ (ડીપીબી) એ મધ્યમ અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ (એમએરએસએએમ) ની વધુ બે નવી રેજિમેન્ટની ખરીદીને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ સચિવની અધ્યક્ષતામાં […]

ભારતીય વાયુસેના અને GE એરોસ્પેસ વચ્ચે સમજૂતી: ભારતમાં જ બનશે તેજસના એન્જિન

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સફળતા મળી છે. ભારતીય વાયુસેના (IAF) અને અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ વચ્ચે એક સીમાચિહ્નરૂપ સંરક્ષણ સમજૂતી થઈ છે. આ કરાર હેઠળ, સ્વદેશી લડાકુ વિમાન એચએએલ તેજસને પાવર આપતા F404-IN20 એન્જિન માટે ભારતમાં જ એક અત્યાધુનિક ડિપો સ્થાપિત કરવામાં […]

ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં નવું પ્રકરણ: ભારતીય વાયુસેનાના વડાની અમેરિકાની સત્તાવાર મુલાકાત

આર્લિંગ્ટન, વર્જિનિયા- 11 એપ્રિલ, 2026: યુએસ એરફોર્સના ચીફ ઓફ સ્ટાફ જનરલ કેન વિલ્સબેચે 8 એપ્રિલના રોજ ભારતીય વાયુસેનાના ચીફ ઓફ ધ એર સ્ટાફ, એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહનું સત્તાવાર યજમાન તરીકે સ્વાગત કર્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મજબૂત અને સતત વિકસતી ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીના સમર્થનમાં સહિયારી પ્રાથમિકતાઓને આગળ વધારવાનો છે. બંને દેશોના વાયુસેના […]

જાંબાઝ કર્નલ શ્રીકાંત પુરોહિતને મળ્યું બ્રિગેડિયર તરીકે પ્રમોશન

નવી દિલ્હી, 10 એપ્રિલ, 2026 – ભારતીય સેનાએ લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિતને બ્રિગેડિયરના પદ પર બઢતી આપવા માટે ક્લિયરન્સ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય શુક્રવારે લેવામાં આવ્યો હતો. આ વિકાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલ (AFT) એ તેમની નિવૃત્તિ પર રોક લગાવી હતી. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતની નિવૃત્તિ 31 […]

ભારત હવે રનવે વગર ઉડી શકે તેવા અત્યાધુનિક રેસ્ક્યુ ડ્રોન વિકસાવશે

બેંગલુરુ, 9 એપ્રિલ 2026: સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે ભારત સરકાર હવે ભારતીય વાયુસેના માટે એક અત્યાધુનિક માનવરહિત વિમાન એટલે કે ડ્રોન વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. આ ડ્રોનની ખાસિયત એ હશે કે તેને ઉડાન ભરવા માટે કોઈ રનવેની જરૂર નહીં પડે અને તે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશમાં ફસાયેલા ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code