1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિવંગત પ્રચારકોની પ્રેરક જીવનગાથા ‘પ્રેરણાકુંજ’ પુસ્તકનું વિમોચન કરાશે
દિવંગત પ્રચારકોની પ્રેરક જીવનગાથા ‘પ્રેરણાકુંજ’ પુસ્તકનું વિમોચન કરાશે

દિવંગત પ્રચારકોની પ્રેરક જીવનગાથા ‘પ્રેરણાકુંજ’ પુસ્તકનું વિમોચન કરાશે

0
Social Share

અમદાવાદઃ સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા દિવંગત પ્રચારકોની જીવનગાથા “પ્રેરણાકુંજ” પુસ્તકનું તા. 17મી સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાકે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન સુરેશજી સોનીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવંગત પ્રચાકરોના પરિવારજનો, લેખકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code