1. Home
  2. ગુજરાતી
  3. શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ, છ લશ્કરી જવાનોનાના મોત
શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ, છ લશ્કરી જવાનોનાના મોત

શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ, છ લશ્કરી જવાનોનાના મોત

0
Social Share

બેંગ્લોરઃ શ્રીલંકામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લશ્કરી જવાનોનાના મોત થયા છે. બેલ 212 હેલિકોપ્ટર મધ્ય શ્રીલંકાના માદુરુ ઓયા જળાશયમાં ક્રેશ થયું હતું.

આ હેલિકોપ્ટરમાં સશસ્ત્ર દળોના 12 સભ્યો સવાર હતા. વિમાનને લશ્કરી પાસિંગ-આઉટ પરેડ સાથે જોડાયેલી ગ્રૅપલિંગ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યું હતું. ચાર સ્પેશિયલ ફોર્સ કર્મચારીઓ અને બે એરફોર્સ ગનર્સના મૃત્યુ થયા છે. એરફોર્સના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન એરંડા ગિગુએનેઝે આ વાતની પુષ્ટિ આપી છે.જો કે હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તેની માહિતી સામે આવી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code