1. Home
  2. ગુજરાતી
  3. કાંકરેજઃ થળી મઠના મહંત શ્રી જગદીશપુરી દેવલોક પામ્યાં
કાંકરેજઃ થળી મઠના મહંત શ્રી જગદીશપુરી દેવલોક પામ્યાં

કાંકરેજઃ થળી મઠના મહંત શ્રી જગદીશપુરી દેવલોક પામ્યાં

0
Social Share
અમૃતભાઈ આલ
અમૃતભાઈ આલ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાઠામાં કાંકરેજ ખાતે આવેલા સુપ્રસિદ્ધ થળી મઠના મહંત શ્રી જગદીશપુરી ગુરુશ્રી હરિપુરી દેવલોક પામ્યાં છે. મહંત શ્રી જગદીશપુરીના નિધનથી ભક્તો ઊંડા શોકમાં ગરકાવ થયાં છે. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે તેમના અનુયાયીઓએ પ્રર્થના કરી હતી. દરમિયાન જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલએ મહંત શ્રી જગદીશપુરી બાપુના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાજંલી અર્પી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code