1. Home
  2. ગુજરાતી
  3. શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ, છ લશ્કરી જવાનોનાના મોત
શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ, છ લશ્કરી જવાનોનાના મોત

શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ, છ લશ્કરી જવાનોનાના મોત

0
Social Share

બેંગ્લોરઃ શ્રીલંકામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લશ્કરી જવાનોનાના મોત થયા છે. બેલ 212 હેલિકોપ્ટર મધ્ય શ્રીલંકાના માદુરુ ઓયા જળાશયમાં ક્રેશ થયું હતું.

આ હેલિકોપ્ટરમાં સશસ્ત્ર દળોના 12 સભ્યો સવાર હતા. વિમાનને લશ્કરી પાસિંગ-આઉટ પરેડ સાથે જોડાયેલી ગ્રૅપલિંગ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યું હતું. ચાર સ્પેશિયલ ફોર્સ કર્મચારીઓ અને બે એરફોર્સ ગનર્સના મૃત્યુ થયા છે. એરફોર્સના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન એરંડા ગિગુએનેઝે આ વાતની પુષ્ટિ આપી છે.જો કે હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તેની માહિતી સામે આવી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code